અમારા વિશે

 શાળા વિશે.....

               અમારી શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ગુજરાતી માધ્યમની શાળા  છે.તેની સ્થાપના તારીખ:૧૩-૦૬-૨૦૦૫ માં થઇ.

  • અમારી શાળામાં હાલમાં બાલવાડી(જુનીયર,સીનીયર),બાલવાટિકા,ધો-૧ થી ૮ ના ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
  • શાળાનું  જુનું નામ: ન.પા.સયાજીગંજ શાળા નં-૫૨(સવાર)    ગુજરાતી માધ્યમ
  • શાળાનું નવું નામ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રા.શાળા(સવાર) ગુજરાતી માધ્યમ
  • તા-૦૫-૦૯-૨૦૨૨ના રોજ માન.વડાપ્રધાનશ્રી દ્વારા PM SHRI શાળા તરીકે પસંદગી કરતાં હાલમાં તેનું નામ PM SHRI N.P.SAYAJIGUNJ SCHOOL NO:52 રાખવામાં આવ્યું છે.

શાળા પ્રોફાઈલ

શાળા સ્ટાફ: 

પંડિત દીનદયાળ વિશે...